Friday, October 14, 2016

ફોરેસ્ટ પરીક્ષાની આન્સર કી માં રહેલી ભૂલો અને તેના સાચા જવાબો સંદર્ભ સહિત...most view..

Q.1. વાતાવરણમાં કાર્બનડાયોક્સાઇડ પ્રમાણ કેટલુ?
આન્સર કી જ. 0.03%
સાચો જ. 0.04%
સંદર્ભ: 


Q. 2. "કુંવરબાઇનુ મામેરુ " આખ્યાનકૃતિ ક્યા કવિની છે?
આન્સર કી જ: નરસિંહ મહેતા
સાચો જ.: પ્રેમાનંદ
સંદર્ભ: 

No comments:

Post a Comment